‘વાસરિકા’ આપણા સ્નેહસંબંધનું સરનામું છે. દર વર્ષે ‘વાસરિકા’ નિમિત્તે આપણો સ્નેહસંબંધ રિચાર્જ થતો રહે છે. આ વખતે વર્ષભરના વિશિષ્ટ દિવસો-પર્વોની માહિતી ઉપરાંત, આરોગ્યની માવજતનું દિશાદર્શન આપતા નુસખાઓથી ‘વાસરિકા’નું પ્રત્યેક પાનું તંદુરસ્તી અને તાજગીની સરવાણી જેવું બનાવ્યું છે. ઈ.સ. 2014નું વર્ષ આપના જીવનને આરોગ્ય-સમૃદ્ધ બનાવે તેવી શુભેચ્છાઓ સાથે...
Read more